રાજ્યમાં ભ્રષ્ટાચાર કરવામાં કેમ અધિકારીઓને નથી લાગતો ડર? ગુજરાતના અધિકારીઓ કેમ બન્યા છે બેફામ? બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગામના તલાટીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે તલાટી વિકાસના કામમાં થનારા ખર્ચ ઉપર 5 ટકા માંગી રહ્યા છે. તલાટીઓ 5થી7 ટકા લેતા હોવાની વાતો કરી રહ્યા છે. ગામ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતાં હોવાની વાતચીત થતો વીડિયો વાયરલ થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ચીનમાં કોરોના વાયરસનો વધ્યો ખોફ, અત્યાર સુધી 362 લોકોના મોત 2 હજારથી વધુ લોકોની હાલત ગંભીર
Published On - 5:16 am, Mon, 3 February 20