
અમદાવાદમાં વર્ષ 2016માં સરદાર નગર વિસ્તારમાં જમીન પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં બે પુત્ર, જમાઈ સહિત કુલ 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા કહ્યું હતું કે આ ગંભીર પ્રકારનો ગુનો છે અને તેમાં આરોપીઓ સામે દયા ન દાખવવી જોઈએ.
Published On - 11:02 pm, Mon, 24 April 23