બનાસકાંઠા (Banaskantha)માં કતલખાને લઈ જવાતા પશુ(Cattle) ઓનો આબાદ બચાવ થયો છે. જેમાં જીવદયા પ્રેમીઓ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. જેમાં મળતી માહિતી પ્રમાણે આ પશુઓને કાંકરેજ તાલુકાના ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા. હાલ આ સમગ્ર મામલે શિહોરી પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ પશુઓને કતલખાને લઈ જવામાં કોની સંડોવણી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Tokyo Olympics: પીવી સિંધુ માટે આજે ફાઇનલ પહેલાની ‘ફાઇનલ’, જાણો ક્યા જોઇ શકાશે મેચ
આ પણ વાંચો : BHAKTI:શું તમે કરો છો શનિદેવના આ દસ નામનો જાપ ? જાપ માત્રથી શનિદેવ હરશે સઘળા સંતાપ !