Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મળ્યા મૃતદેહ

|

Sep 05, 2021 | 7:28 AM

જળાશયમાંથી મળેલા 3 બાળકોના મૃતદેહોના વાલી વારસ વિશે જાણી શકાયું નથી. તેમજ આ બાળકોનું મૃત્યુ કઈ રીતે થયું છે તે બાબતે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકોના વારસદાર માટેની પોલિસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જળાશયમાંથી મળેલા 3 બાળકોના મૃતદેહોના વાલી વારસ વિશે જાણી શકાયું નથી. તેમજ આ બાળકોનું મૃત્યુ કઈ રીતે થયું છે તે બાબતે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

(આ સમાચારને વધુ વિગતો સાથે અપડેટ કરી રહ્યા છીએ )

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 05 સપ્ટેમ્બર: વ્યાપારી દ્રષ્ટિકોણથી ગ્રહોની સ્થિતિ અનુકૂળ, ઘરનું વાતાવરણ સુખદ રહેશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 05 સપ્ટેમ્બર: નાની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તમારા કેટલાક કામ અધૂરા રહી શકે

Next Video