TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Jul 01, 2022 | 1:41 PM
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ હાલ નગરચર્ચાએ નીકળ્યા છે. જગન્નાથની રથયાત્રા થોડી વારમાં પાંચ કુવા વિસ્તાર પહોંચશે.
ડ્રોનથી લીધેલા ફોટા જાણે એવા લાગી રહ્યા છે કે કોઈએ જમીન પર સુંદર રંગોળી પુરી દીધી હોય.
ભક્તો આ રથયાત્રાનો પુરેપુરો લાભ ઉઠાવી રહ્યા છે. ડ્રોનથી લીધેલી તસ્વીર કંઈક અલગ જ લાગી રહી છે.
અમદાવાદની સાંકડી ગલીઓ આનંદના હિલોળે ચડેલી જોવા મળી રહી છે.
મંદિર પરિસર પણ ડ્રોનની આંખે અદભૂત લાગી રહ્યું છે.
Published On - 10:40 am, Fri, 1 July 22