Rathyatra 2022: અમદાવાદમાં ભક્તોનો સાગર ઉમટ્યો, પ્રભુ જગન્નાથની રથયાત્રાનો આકાશી નજારો જૂઓ ડ્રોન કેમેરાની આંખે

|

Jul 01, 2022 | 1:41 PM

બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra 2022) નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાનો શુભારંભ થઈ ચુક્યો છે, ત્યારે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં પહોંચશે.

1 / 5
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ હાલ નગરચર્ચાએ નીકળ્યા છે. જગન્નાથની રથયાત્રા થોડી વારમાં પાંચ કુવા વિસ્તાર પહોંચશે.

બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ હાલ નગરચર્ચાએ નીકળ્યા છે. જગન્નાથની રથયાત્રા થોડી વારમાં પાંચ કુવા વિસ્તાર પહોંચશે.

2 / 5
ડ્રોનથી લીધેલા ફોટા જાણે એવા લાગી રહ્યા છે કે કોઈએ જમીન પર સુંદર રંગોળી પુરી દીધી હોય.

ડ્રોનથી લીધેલા ફોટા જાણે એવા લાગી રહ્યા છે કે કોઈએ જમીન પર સુંદર રંગોળી પુરી દીધી હોય.

3 / 5
ભક્તો આ રથયાત્રાનો પુરેપુરો લાભ ઉઠાવી રહ્યા છે. ડ્રોનથી લીધેલી તસ્વીર કંઈક અલગ જ લાગી રહી છે.

ભક્તો આ રથયાત્રાનો પુરેપુરો લાભ ઉઠાવી રહ્યા છે. ડ્રોનથી લીધેલી તસ્વીર કંઈક અલગ જ લાગી રહી છે.

4 / 5
અમદાવાદની સાંકડી ગલીઓ આનંદના હિલોળે ચડેલી જોવા મળી રહી છે.

અમદાવાદની સાંકડી ગલીઓ આનંદના હિલોળે ચડેલી જોવા મળી રહી છે.

5 / 5
મંદિર પરિસર પણ ડ્રોનની આંખે અદભૂત લાગી રહ્યું છે.

મંદિર પરિસર પણ ડ્રોનની આંખે અદભૂત લાગી રહ્યું છે.

Published On - 10:40 am, Fri, 1 July 22

Next Photo Gallery