અમદાવાદ આગ દુર્ઘટનાની વડાપ્રધાન મોદીએ લીધી ગંભીર નોંધ, મૃતકના પરિવારને સહાયની કરી જાહેરાત

|

Sep 21, 2020 | 12:02 PM

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ટ્ટીટ કરતાં કહ્યું કે તેઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદની મેયર બિજલ પટેલ સાથે વાત કરી છે. તંત્ર અત્યારે દર્દીઓને જરૂરી સુવિધાઓ પુરી પાડવાનું પ્રયત્ન કર્યુ છે, જે હોસ્પિટલમાં […]

અમદાવાદ આગ દુર્ઘટનાની વડાપ્રધાન મોદીએ લીધી ગંભીર નોંધ, મૃતકના પરિવારને સહાયની કરી જાહેરાત
ફાઈલ ફોટો

Follow us on

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ટ્ટીટ કરતાં કહ્યું કે તેઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદની મેયર બિજલ પટેલ સાથે વાત કરી છે. તંત્ર અત્યારે દર્દીઓને જરૂરી સુવિધાઓ પુરી પાડવાનું પ્રયત્ન કર્યુ છે, જે હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે મૃતક દર્દીઓના પરિવારને 2-2 લાખની સહાય આપવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:52 am, Thu, 6 August 20

Next Article