Ahmedabad : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ખરાબ રોડનો વિડીયો ટ્વિટ કર્યો, કહ્યું કપચીથી પણ ભ્રષ્ટાચાર સહન ના થયો

|

Jul 31, 2021 | 5:56 PM

જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર પણ કપચી ઉખડી ગઈ છે. જેને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે આ છે ભાજપનું ભ્રષ્ટાચાર મોડલ

અમદાવાદ(Ahmedabad)શહેરના રોડ ચોમાસું આવતા જ ધોવાઈ જાય છે. જેમાં વર્ષોની તો વાત દૂર નવા બનેલા રોડ(Road)પણ બે-ત્રણ મહિનામાં ઠેકાણે પડી જાય છે. જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર પણ કપચી ઉખડી ગઈ છે. જેને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે આ છે ભાજપનું ભ્રષ્ટાચાર મોડલ.તેમણે આક્ષેપ કર્યો છે કે, રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે. રોડ પર ચાલતા લોકોને આ ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે.

આ પણ વાંચો: Vadodara : ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા

આ પણ વાંચો : Cloudburst in Kishtwar: કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન યથાવત, IAF દ્વારા 74 લોકોનું ઓપરેશન કરાયુ, અત્યાર સુધીમાં 7માં મોત

Published On - 5:24 pm, Sat, 31 July 21

Next Video