Gujarati NewsGujaratAhmedabadFire in shrey hospital principal health secy jayanti ravi assures unbiased probe shrey hospital durgatna mamle tatasth tapas karva ma aavse
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જે દર્દીઓના મોત તે તમામ 8 કોરોનાના દર્દી હતા. ત્યારે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યું […]
Follow us on
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જે દર્દીઓના મોત તે તમામ 8 કોરોનાના દર્દી હતા. ત્યારે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યું છે.