શ્રેય હોસ્પિટલ દુર્ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

|

Sep 21, 2020 | 12:02 PM

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જે દર્દીઓના મોત તે તમામ 8 કોરોનાના દર્દી હતા. ત્યારે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યું […]

શ્રેય હોસ્પિટલ દુર્ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

Follow us on

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જે દર્દીઓના મોત તે તમામ 8 કોરોનાના દર્દી હતા. ત્યારે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યું છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:17 am, Thu, 6 August 20

Next Article