Gujarati NewsGujaratAhmedabadFire in shrey hospital congress amit chavda demands unbiased probe shrey hospital ma aag mamle congress e bjp sarkar par nishano takyo amit chavda e bharstachar no mukyo aarop
શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો છે. અમિત ચાવડાએ ભ્રષ્ટાચારના કારણે આવા બનાવો બનતા હોવાનો આરોપ મુક્યો છે. વારંવાર ઘટના બને છે, તપાસ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે 3.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત થયા છે. Web Stories View more IPL 2024માં […]
Follow us on
શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો છે. અમિત ચાવડાએ ભ્રષ્ટાચારના કારણે આવા બનાવો બનતા હોવાનો આરોપ મુક્યો છે. વારંવાર ઘટના બને છે, તપાસ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે 3.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત થયા છે.