શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો, અમિત ચાવડાએ ભ્રષ્ટાચારનો મુક્યો આરોપ

|

Sep 21, 2020 | 11:59 AM

શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો છે. અમિત ચાવડાએ ભ્રષ્ટાચારના કારણે આવા બનાવો બનતા હોવાનો આરોપ મુક્યો છે. વારંવાર ઘટના બને છે, તપાસ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે 3.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત થયા છે. Web Stories View more IPL 2024માં […]

શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો, અમિત ચાવડાએ ભ્રષ્ટાચારનો મુક્યો આરોપ

Follow us on

શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો છે. અમિત ચાવડાએ ભ્રષ્ટાચારના કારણે આવા બનાવો બનતા હોવાનો આરોપ મુક્યો છે. વારંવાર ઘટના બને છે, તપાસ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે 3.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:17 am, Thu, 6 August 20

Next Article