Ahmedabad : ગણપતિનો વિશેષ શણગાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર, કોરોના અંગે જાગૃતિનો પ્રયાસ

અમદાવાદમાં ગણેશ વિસર્જન પૂર્વે લોકોએ ગણપતિનો વિશેષ શણગાર કર્યો હતો. જેમાં થીમમાં કોરોનાના લઇને લોકડાઉન અને હોસ્પિટલ સહિતની બાબતો પ્રદર્શિત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 6:31 AM

અમદાવાદ(Ahmedabad) માં ગણેશ મહોત્સવની(Ganesh Festival)ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શનિવારે છેલ્લા દિવસે સેટેલાઇટ માં ગેલેક્સી પરિવાર દ્વારા ગણપતિના વિશેષ શણગાર સાથે છેલ્લો દિવસ ઉજવાયો હતો. તેમજ ગણેશ વિસર્જન પૂર્વે લોકોએ ગણપતિનો વિશેષ શણગાર કર્યો હતો. જેમાં થીમમાં કોરોનાના લઇને લોકડાઉન અને હોસ્પિટલ સહિતની બાબતો પ્રદર્શિત કરી હતી. તેમજ કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુ સતર્ક બને તેવો પ્રયાસ કરાયો હતો.

આ ઉપરાંત અમદાવાદમાં રવિવારે ગણેશ વિસર્જન ને લઈને પોલીસ વિભાગ દ્વારા આ સઘન બંદોબસ્ત ની તૈયારી કરવામાં આવી છે જેમાં 13 ડીસીપી 20 એસીપી 70 પી.આઈ 250 પીએસઆઇ 5700 હેડ કોન્સ્ટેબલ 3 એસ.આર.પી ટીમ 1 આર.એ.એફ ટીમ મળીને સમગ્ર અમદાવાદ માં 9000 જેટલા પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહી ફરજ બજાવશે.

અમદાવાદમાં પોલીસ ખાતા દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જરૂર ના હોય તો પોતાના સ્થળ પર જ વિસર્જન કરવામાં આવે સાથે જાહેર મા વિસર્જન થાય તો સરકારની ગાઈડ લાઈન ના પાલન સાથે વિસર્જન કરે. જ્યારે વિસર્જન પૂર્વે રિવર ફ્રન્ટ ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : પાટણમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

આ પણ વાંચો : Surat: ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ થાય છે લાખોમાં, તે સારવાર ફ્રીમાં કરી સુરત સિવિલના તબીબોએ બચાવ્યો બાળકનો જીવ

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">