Gujarati NewsGujaratAhmedabadAhmedabad shrey hospital ma aag ni moti gatna 8 dardi na mot cm rupani e gatna ni nidhi gambhir nodh
અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની મોટી ઘટના, 8 દર્દીઓના મોત, CM રૂપાણીએ ઘટનાની લીધી ગંભીર નોંધ
અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. ભીષણ આગ લાગતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા છે. એક દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાની સીએમ રૂપાણી પણ ગંભીર નોંધ લીધી છે […]
Follow us on
અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. ભીષણ આગ લાગતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા છે. એક દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાની સીએમ રૂપાણી પણ ગંભીર નોંધ લીધી છે અને CMO પાસેથી ઘટના અંગેની તમામ માહિતી લીધી છે.