મણિનગરના એક દંપતી વિરૂદ્ધ હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરવા બદલ દાખલ થઈ ફરિયાદ

મણિનગરના એક દંપતી હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરી પુના જતા રહેવાની ફરિયાદ નોંધાઈ છે. પોતાની પત્ની સંક્રમિત હોવા છતાં અન્યને જોખમ વધે તે રીતે પુના લઈ જતાં AMCએ આ વાતને ગંભીરતાથી લઈ મનીષ ગાયકવાડ અને નિલમ ગાયકવાડ સામે હોમ ક્વોરન્ટાઈનની ગાઈડલાઈનનો ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. દક્ષિણ ઝોનના ડેપ્યુટી હેલ્થ અધિકારીએ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ […]

મણિનગરના એક દંપતી વિરૂદ્ધ હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરવા બદલ દાખલ થઈ ફરિયાદ
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:55 PM

મણિનગરના એક દંપતી હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરી પુના જતા રહેવાની ફરિયાદ નોંધાઈ છે. પોતાની પત્ની સંક્રમિત હોવા છતાં અન્યને જોખમ વધે તે રીતે પુના લઈ જતાં AMCએ આ વાતને ગંભીરતાથી લઈ મનીષ ગાયકવાડ અને નિલમ ગાયકવાડ સામે હોમ ક્વોરન્ટાઈનની ગાઈડલાઈનનો ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. દક્ષિણ ઝોનના ડેપ્યુટી હેલ્થ અધિકારીએ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:06 pm, Sun, 2 August 20