અમદાવાદ: SVP હોસ્પિટલમાં 22 ડિસેમ્બરથી કોવિડ સિવાયના વિભાગો થશે શરૂ

|

Dec 21, 2020 | 5:46 PM

22 ડિસેમ્બરથી મેડિસીન, સર્જરી, ગાયનેક અને ઓર્થોપેડીક સેવા કાર્યરત થશે. આ ઉપરાંત સ્કિન, કાર્ડિયોલોજી, ન્યુરો મેડીસિન અને ન્યૂરો સર્જરીના વિભાગો પણ શરૂ કરાશે.

અમદાવાદ: SVP હોસ્પિટલમાં 22 ડિસેમ્બરથી કોવિડ સિવાયના વિભાગો થશે શરૂ
SVP Hospital - Ahmedabad

Follow us on

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં નોન કોવિડ સેવા કાર્યરત થશે. કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 22 ડિસેમ્બરથી નોન કોવિડ વિભાગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિસીન, સર્જરી, ગાયનેક અને ઓર્થોપેડીક સેવા કાર્યરત થશે. આ ઉપરાંત સ્કિન, કાર્ડિયોલોજી, ન્યુરો મેડીસિન અને ન્યૂરો સર્જરીના વિભાગો પણ શરૂ કરાશે. મા કાર્ડ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાઓ ચાલુ કરાશે નહીં.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યા આ આદેશ

Next Article