વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે. પરંતુ હજુ સાવધાની રાખવી જરૂરી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને જાણકારી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો વાયુ વાવાઝોડાની ઝડપ હજુ યથાવત છે. પરંતુ સંકટ નથી.
આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના અનેક વિસ્તારમાં પહેલા વંટોળ અને પછી મેઘરાજાની એન્ટ્રી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સ્થિતિ 12 કલાક સુધી યથાવત રહેશે. હાલ વાવાઝોડું દીવથી 190 કિલોમીટર, વેરાવળથી 130 કિલોમીટર અને પોરબંદરથી 120 કિલોમીટર દૂર છે. ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરે દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો