2004 કડીના ઊંટવા ગામની હત્યા કેસમાં ગુજરાત ATSને સફળતા,મહાકાળી મંદિરના ટ્રસ્ટી તથા સાધ્વી સહિત 4ની હત્યા કરનારો આરોપી દિલ્હીથી ઝડપાયો

વર્ષ 2004માં કડીના ઊંટવા ગામે મહાકાળી મંદિરના ટ્રસ્ટી તથા સાધ્વી સહિત 4ની હત્યા કરી મંદિરમાંથી 10 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ પણ કરી જવાની ઘટનામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે અને આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ કડી તાલુકાના ચકચારી હત્યા કેસમાં આરોપી ગોવિંદસિંહ નંદરાવ યાદવ કે જેના પર  51 હજાર રૂપિયાનું ઈનામ […]

2004 કડીના ઊંટવા ગામની હત્યા કેસમાં ગુજરાત ATSને સફળતા,મહાકાળી મંદિરના ટ્રસ્ટી તથા સાધ્વી સહિત 4ની હત્યા કરનારો આરોપી દિલ્હીથી ઝડપાયો
http://tv9gujarati.in/2004-kadi-na-unt…elhi-thi-zadpayo/
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:12 PM

વર્ષ 2004માં કડીના ઊંટવા ગામે મહાકાળી મંદિરના ટ્રસ્ટી તથા સાધ્વી સહિત 4ની હત્યા કરી મંદિરમાંથી 10 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ પણ કરી જવાની ઘટનામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે અને આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ કડી તાલુકાના ચકચારી હત્યા કેસમાં આરોપી ગોવિંદસિંહ નંદરાવ યાદવ કે જેના પર  51 હજાર રૂપિયાનું ઈનામ હતું તેની ધરપકડ કરા લેવામાં આવતા બીજા પણ ગુના ઉકેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 9:23 am, Thu, 13 August 20