કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,311 કેસ, રિકવરી રેટ 81.11 થયો

|

Sep 19, 2020 | 1:17 PM

રાજ્યમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં નવા 1,311 કેસ નોંધાયા છે. ત્યારે વધુ 16 લોકોના છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે મોત થયા છે. સુરતમાં 6, રાજકોટમાં 3 તેમજ અમદાવાદ અને વડોદરામાં 2-2ના મોત થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,03,006 થઈ છે, હાલમાં રાજ્યમાં […]

કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,311 કેસ, રિકવરી રેટ 81.11 થયો

Follow us on

રાજ્યમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં નવા 1,311 કેસ નોંધાયા છે. ત્યારે વધુ 16 લોકોના છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે મોત થયા છે. સુરતમાં 6, રાજકોટમાં 3 તેમજ અમદાવાદ અને વડોદરામાં 2-2ના મોત થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,03,006 થઈ છે, હાલમાં રાજ્યમાં 16,366 એક્ટિવ કેસ છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:28 pm, Sat, 5 September 20

Next Article