Tarak Mehta ka Ooltah Chashmaના નટુ કાકા પહોંચ્યા અંબાજી, કેન્સરને માત આપી પૂરી કરી બાધા

Tarak Mehta ka Ooltah Chashma ની ટીમનાં નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક સ્વસ્થ થઈ અંબાજી પહોચ્યા. તેઓએ કેન્સર સામેની લડાઈ જીતી

Tarak Mehta ka Ooltah Chashmaના નટુ કાકા પહોંચ્યા અંબાજી, કેન્સરને માત આપી પૂરી કરી બાધા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 13, 2021 | 7:06 PM

Tarak Mehta ka Ooltah Chashma ની ટીમનાં નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક સ્વસ્થ થઈ અંબાજી પહોચ્યા. તેઓએ કેન્સર સામેની લડાઈ જીતી આજે માતાજીની બાધા પુરી કરી હતી. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક આજે યાત્રાધામ અંબાજી ખાતે પહોચ્યા આવ્યાં હતાં. તેમની કેન્સરની ગાંઠની સર્જરી બાદ આવ્યાં હતાં. આજે તેઓ અંબાજી પહોચી માં અંબાના દર્શને પહોચ્યા હતાં. જ્યાં સૌ પ્રથમ મંદિરના વહીવટદારની શુભેચ્છા મુલાકાત કરી હતી અને ત્યાર બાદ માં અંબાના દર્શને પહોચ્યા હતા. અને પુજારી દ્વારા કુમકુમ તિલક કરી માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી અંબાજી પહોંચેલા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે જણાવ્યુ હતુ કે પોતાને કેન્સરના રોગમાંથી મુક્તિ મળતા તેઓ પોતાની રાખેલી બાધા પુરી કરવા આજે અંબાજી દર્શને આવ્યા છે. એટલુ જ નહી કોરોના કાળમાં નટુકાકાએ લોકોને કોરોનામાં ખાસ કાળજી રાખવા માટે જણાવ્યું હતું એટલું જ નહીં તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે રસી લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">