wedding venue : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જોધપુર પહોંચ્યા, શું ટૂંક સમયમાં જ લગ્નનનાં ઢોલ વાગશે

|

Sep 27, 2021 | 10:57 AM

કામમાંથી બ્રેક લીધા બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જોધપુર પહોંચ્યા હતા. બંને જોધપુરમાં જોવા મળ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 8
wedding venue :રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેના સંબંધો હવે કોઈથી છુપાયેલા નથી. બંને પારિવારિક ફંકશન અને વેકેશનમાં સાથે જતા રહે છે. તેમના લગ્નના સમાચારો પણ લાંબા સમયથી આવી રહ્યા છે, પરંતુ દરેક વખતે બંને કલાકારો આ સમાચારને માત્ર અફવાઓ તરીકે જ કહે છે.

wedding venue :રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેના સંબંધો હવે કોઈથી છુપાયેલા નથી. બંને પારિવારિક ફંકશન અને વેકેશનમાં સાથે જતા રહે છે. તેમના લગ્નના સમાચારો પણ લાંબા સમયથી આવી રહ્યા છે, પરંતુ દરેક વખતે બંને કલાકારો આ સમાચારને માત્ર અફવાઓ તરીકે જ કહે છે.

2 / 8
આ ફોટો વાયરલ થતાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર અને આલિયા તેમના લગ્ન સ્થળ જોવા માટે અહીં ગયા હતા. હવે આ સમાચાર કેટલા સાચા છે કે ખોટા તે માત્ર બંને કલાકારો જ કહી શકે છે.

આ ફોટો વાયરલ થતાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર અને આલિયા તેમના લગ્ન સ્થળ જોવા માટે અહીં ગયા હતા. હવે આ સમાચાર કેટલા સાચા છે કે ખોટા તે માત્ર બંને કલાકારો જ કહી શકે છે.

3 / 8
આ ફોટો વાયરલ થતાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર અને આલિયા તેમના લગ્ન સ્થળ જોવા માટે અહીં ગયા હતા. હવે આ સમાચાર કેટલા સાચા છે કે ખોટા તે માત્ર બંને કલાકારો જ કહી શકે છે.

આ ફોટો વાયરલ થતાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર અને આલિયા તેમના લગ્ન સ્થળ જોવા માટે અહીં ગયા હતા. હવે આ સમાચાર કેટલા સાચા છે કે ખોટા તે માત્ર બંને કલાકારો જ કહી શકે છે.

4 / 8
તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરે પોતે થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કબૂલ્યું હતું કે, જો કોવિડ ન હોત તો તેણે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધા હોત. જોકે આલિયા હંમેશા લગ્નના સમાચાર પર પ્રતિક્રિયા આપવાનું ટાળે છે.

તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરે પોતે થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કબૂલ્યું હતું કે, જો કોવિડ ન હોત તો તેણે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધા હોત. જોકે આલિયા હંમેશા લગ્નના સમાચાર પર પ્રતિક્રિયા આપવાનું ટાળે છે.

5 / 8
આલિયા તાજેતરમાં જ તેના નવા ઘરનું કામ જોવા મુંબઈ આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન બાદ આલિયા રણબીર સાથે ત્યાં રહી શકે છે.

આલિયા તાજેતરમાં જ તેના નવા ઘરનું કામ જોવા મુંબઈ આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન બાદ આલિયા રણબીર સાથે ત્યાં રહી શકે છે.

6 / 8
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા રણબીર કપૂરનો જન્મદિવસ અહીં ઉજવી શકે છે. 28 સપ્ટેમ્બર રણબીરનો જન્મદિવસ છે, તેથી શક્ય છે કે, તે બંને અહીં એકબીજા સાથે ક્વોલિટી સમય પસાર કરે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા રણબીર કપૂરનો જન્મદિવસ અહીં ઉજવી શકે છે. 28 સપ્ટેમ્બર રણબીરનો જન્મદિવસ છે, તેથી શક્ય છે કે, તે બંને અહીં એકબીજા સાથે ક્વોલિટી સમય પસાર કરે.

7 / 8
પરંતુ હવે રવિવારે રણબીર અને આલિયા જોધપુરમાં જોવા મળ્યા હતા. બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પરંતુ હવે રવિવારે રણબીર અને આલિયા જોધપુરમાં જોવા મળ્યા હતા. બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

8 / 8
 રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

Next Photo Gallery