Viral: પુત્રની એક ઝલક બતાવતા નુસરત જહાંનું ખુલ્યુ આ રાજ ! તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

|

Nov 05, 2021 | 3:43 PM

નુસરત જહાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. ત્યારે દિવાળીના અવસર પર નુસરતે યશ દાસગુપ્તા અને પુત્ર યશાન સાથે એક ફોટો શેર કર્યો છે.

1 / 5
નુસરત જહાંની આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ હતી કારણ કે તેના પુત્ર સાથે તેની પ્રથમ દિવાળી છે. નુસરતે તેના દિવાળી સેલિબ્રેશનના ફોટા શેર કર્યા છે, જેમાં તે યશ અને પુત્ર સાથે પણ જોવા મળી રહી છે.

નુસરત જહાંની આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ હતી કારણ કે તેના પુત્ર સાથે તેની પ્રથમ દિવાળી છે. નુસરતે તેના દિવાળી સેલિબ્રેશનના ફોટા શેર કર્યા છે, જેમાં તે યશ અને પુત્ર સાથે પણ જોવા મળી રહી છે.

2 / 5
રસપ્રદ વાત એ છે કે દિવાળીના આ પર્વ પર ત્રણેયે એક જ રંગના પોશાક પહેર્યા હતા. જ્યાં નુસરતે પર્પલ કલરની સાડી પહેરી હતી. જ્યારે યશે પણ એ જ રંગનો ડિઝાઈનર કુર્તો પહેર્યો હતો અને નુસરતના પુત્રએ પણ સમાન રંગના કુર્તા પાયજામા પહેર્યા હતા.

રસપ્રદ વાત એ છે કે દિવાળીના આ પર્વ પર ત્રણેયે એક જ રંગના પોશાક પહેર્યા હતા. જ્યાં નુસરતે પર્પલ કલરની સાડી પહેરી હતી. જ્યારે યશે પણ એ જ રંગનો ડિઝાઈનર કુર્તો પહેર્યો હતો અને નુસરતના પુત્રએ પણ સમાન રંગના કુર્તા પાયજામા પહેર્યા હતા.

3 / 5
આ ફોટોમાં એક ફોટોએ સૌ કોઈનું ખેંચ્યું હતું.જે તસવીર માં નુસરત દીકરાને ખોળામાં પકડી રહી છે, તેમાં નુસરતના કપાળમાં સિંદૂર જોવા મળે છે.

આ ફોટોમાં એક ફોટોએ સૌ કોઈનું ખેંચ્યું હતું.જે તસવીર માં નુસરત દીકરાને ખોળામાં પકડી રહી છે, તેમાં નુસરતના કપાળમાં સિંદૂર જોવા મળે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે નુસરત અને યશના લગ્નના સમાચાર ગયા મહિને ખૂબ વાયરલ થયા હતા. આ પહેલા નુસરતે યશના જન્મદિવસ પર કેકનો ફોટો શેર કર્યો હતો, જેમાં પતિ અને પિતા જેવા શબ્દો લખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે નુસરત અને યશના લગ્નના સમાચાર ગયા મહિને ખૂબ વાયરલ થયા હતા. આ પહેલા નુસરતે યશના જન્મદિવસ પર કેકનો ફોટો શેર કર્યો હતો, જેમાં પતિ અને પિતા જેવા શબ્દો લખવામાં આવ્યા હતા.

5 / 5
આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન નુસરતને પૂછવામાં આવ્યું હતું કે શું તેનો પુત્ર લગ્ન વિના જ આવી ગયો છે? તો અભિનેત્રીએ જવાબ આપ્યો હતો કે, શું લોકોને ખબર છે કે આ બાળક લગ્ન વગર જન્મયુ છે કે નહીં અને અમે બધું જ ખુલ્લેઆમ બોલતા નથી એટલે એનો અર્થ એ નથી કે લોકો જે કહે છે તે સાચું છે.

આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન નુસરતને પૂછવામાં આવ્યું હતું કે શું તેનો પુત્ર લગ્ન વિના જ આવી ગયો છે? તો અભિનેત્રીએ જવાબ આપ્યો હતો કે, શું લોકોને ખબર છે કે આ બાળક લગ્ન વગર જન્મયુ છે કે નહીં અને અમે બધું જ ખુલ્લેઆમ બોલતા નથી એટલે એનો અર્થ એ નથી કે લોકો જે કહે છે તે સાચું છે.

Next Photo Gallery