જાણો કયા બોલિવુડ અભિનેતાએ પુલવામામાં થયેલાં શહીદ જવાનોના પરિવારોને કરી 2 કરોડ રૂપિયાની મદદ

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે બોલીવુડ પણ શહીદોને શ્રદ્ધાજંલિ આપી રહ્યું છે. અમિતાભ બચ્ચન શહીદોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આખો દેશ આ જવાનોના પરિવારોની સાથે ઉભો છે. અમિતાભ બચ્ચને બધાં […]

જાણો કયા બોલિવુડ અભિનેતાએ પુલવામામાં થયેલાં શહીદ જવાનોના પરિવારોને કરી 2 કરોડ રૂપિયાની મદદ
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:33 AM

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે બોલીવુડ પણ શહીદોને શ્રદ્ધાજંલિ આપી રહ્યું છે. અમિતાભ બચ્ચન શહીદોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે.

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આખો દેશ આ જવાનોના પરિવારોની સાથે ઉભો છે. અમિતાભ બચ્ચને બધાં જ શહીદ જવાનના પરિવારને 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati

અમિતાભ બચ્ચનની ટીમ અત્યારે ભારત સરકારના અધિકારીઓના સંપર્કમાં છે, જેથી તેઓ ઝડપી આ પરિવારોને મદદ કરી શકે.

અમિતાભ બચ્ચન દેશ માટે પોતાનું જીવન આપી દેનારા શહીદોના પરિવારોને પહેલા પણ 2.25 કરોડ રૂપિયા દાન કરી ચૂકયા છે. અમિતાભ બચ્ચને 15 ફેબ્રુઆરીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 50 વર્ષ પુરા કર્યા છે.

[yop_poll id=1490]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:08 pm, Sat, 16 February 19