છત્તીસગઢ (Chhattisgarh)ના IAS અધિકારીની સફળતાની ગાથા આવા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર પોતાના સંઘર્ષની સફર જણાવી છે. વાસ્તવમાં, CBSE બોર્ડના પરિણામો જાહેર થયા પછી, ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા, જ્યારે કેટલાકને ઓછા માર્ક્સ મળ્યા. આવી સ્થિતિમાં, નિરાશાની આ ઘડીમાં, IAS અધિકારીએ તેમની વાત કહીને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે.