IPO Updates: 17 માર્ચે ખુલશે આ SME IPO, એન્કર રોકાણકારો પાસેથી કંપની એકત્ર કરશે રૂ. 11 કરોડ

IPO News Updates: પ્રદીપ પરીવાહનનો IPO ખુલવાનો છે. કંપનીનો IPO 17 માર્ચ 2025ના રોજ ખુલશે. રોકાણકારોને 19 માર્ચ સુધી IPO પર દાવ લગાવવાની તક મળશે.

| Updated on: Mar 15, 2025 | 12:54 PM
4 / 6
IPO ના મહત્તમ 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે. તે જ સમયે, રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો હશે. ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો NII માટે આરક્ષિત રહેશે.

IPO ના મહત્તમ 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે. તે જ સમયે, રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો હશે. ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો NII માટે આરક્ષિત રહેશે.

5 / 6
IPO ના મહત્તમ 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે. તે જ સમયે, રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો હશે. ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો NII માટે આરક્ષિત રહેશે.

IPO ના મહત્તમ 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે. તે જ સમયે, રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો હશે. ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો NII માટે આરક્ષિત રહેશે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.