ગણેશોત્સવ: આ વર્ષે મૂર્તિનો બિઝનેસ ચોપટ, લોકો અને મૂર્તિકારોમાં રોષ

આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. વડોદરામાં દર વર્ષે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વડોદરામાં ગણેશોત્સવની રોનક ફીકી છે. ગણેશોત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ ગ્રહણની અસર મૂર્તિકારો પર થઈ છે. દર વર્ષે લાખો કમાણી કરતા મૂર્તિકારોમાં રોષ છે. લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને નારાજગી પણ […]

ગણેશોત્સવ: આ વર્ષે મૂર્તિનો બિઝનેસ ચોપટ, લોકો અને મૂર્તિકારોમાં રોષ
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:36 PM

આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. વડોદરામાં દર વર્ષે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વડોદરામાં ગણેશોત્સવની રોનક ફીકી છે. ગણેશોત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ ગ્રહણની અસર મૂર્તિકારો પર થઈ છે. દર વર્ષે લાખો કમાણી કરતા મૂર્તિકારોમાં રોષ છે. લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને નારાજગી પણ વ્યક્ત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:09 pm, Fri, 21 August 20