Smriti Irani બે દિવસ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. Smriti Irani આજે પહેલી સભા નવસારીમાં સંબોધશે. વાંસદા અને ચીખલીમાં પણ સ્મૃતિ ઇરાની સભા કરશે. સ્મૃતિ ઇરાની આજે સાંજે 4 કલાકે ચાણસ્મામાં સભાને સંબોધશે. સાથે જ સાંજે 4:30 કલાકે ઉમિયાધામમાં પણ સ્મૃતિ ઇરાની દર્શન કરશે. ઊંઝા અને કલોલમાં સ્મૃતિ ઇરાની સભાને સંબોધિત કરશે.