Vadodara: વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો, મગરનો ભય હોવાથી લોકોને રસ્તાનો ઉપયોગ ન કરવા સુચના

વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી વડસર-કોટેશ્વર ક્લ્વર્ટ ખાતેના રસ્તા પર ફરી વળ્યાં છે. જેના પગલે વહીવટી તંત્રએ કાંસા રેસિડેન્સીથી વડસર ગામ સુધીનો રસ્તો અવર-જવર માટે બંધ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:50 AM

વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી વડસર-કોટેશ્વર ક્લ્વર્ટ ખાતેના રસ્તા પર ફરી વળ્યાં છે. જેના પગલે વહીવટી તંત્રએ કાંસા રેસિડેન્સીથી વડસર ગામ સુધીનો રસ્તો અવર-જવર માટે બંધ કર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણીની સાથે જ મગરો પર તણાઈ આવતા સ્થાનિકો પર જોખમ ઉભુ થયું છે. આ વિસ્તારમાં 500થી વધુ મકાનો અને કેટલાક ઝૂંપડા આવેલા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક પર સૂચના આપીને લોકોને રસ્તાનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. જેથી કોઈ દુર્ઘટના ટાળી શકાય.

વડોદરાના વિવિધ વિસ્તારોમાં હજુ પાણી

સોમવારે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. વડોદરાના વાઘોડીયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ખાસ કરીને વાઘોડીયા રોડ પર આવેલી રંગવાટિકા, સોનપુર અને સરદાર એસ્ટેટમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો વૃંદાવન ચાર રસ્તા, પ્રભાત રોડ, સૂર્ય નગર, પાણીગેટ, ઉમા ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. તરસાલીમાં પણ આદર્શનગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">