હિન્દુ ધર્મમાં શનિવાર એ શનિદેવ અને હનુમાનજીને સમર્પિત દિવસ છે. હિન્દુ ધર્મમાં દર શનિવાર (Saturday) એ Hanumanji અને Shani Dev ને તેલ ચડાવવાણી પરંપરા છે. ધાર્મિક માન્યતાઓને લીધે આપણે તેનું અનૂસરણ તો કરતાં હોઈએ છીએ પણ ભાગ્યે જ કોઈ આની પાછળનું ધાર્મિક કારણ જાણતા હશે! તો ચાલો જાણીએ કે શા માટે હનુમાનજી અને શનિદેવને તેલ ચડાવવામાં આવે છે?
Published On - 2:20 pm, Fri, 22 January 21