સરસ્વતી યોગ બનાવે છે વ્યક્તિને વિદ્વાન અને સાથે જાણો વિશ્વામિત્રીજી પાસે ક્યા અને કેવા પ્રકારના દિવ્યાસ્ત્રો હતો, જુઓ વીડિયો

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે? કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે 'સરસ્વતી' નામના યોગ વિશેની

| Updated on: Dec 20, 2023 | 9:52 AM

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે?

આ જ પ્રયાસ ટીવી 9 ડિજિટલ દ્વારા કરવામાં આવ્યો છે કે જે તમને આપશે કુંડળીમાં બનતા તમામ પ્રકારના યોગ વિશેની સમજ સૌથી સરળ ભાષામા. કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે ‘ખલપરિવર્તન’ નામના યોગ વિશેની કરવામાં આવી.

જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા ટીવી 9 ડિજિટલના દર્શકોને માહિતિ પુરી પાડવામાં આવી હતી કે આ યોગ છે શું? અને કુંડળીમાં બને છે તો તે અસર શું કરે છે?

આ સિવાય વીડિયોમાં આપ જાણી શકશો એ વિગતો કે જેમા ભગવાન રામના ગુરૂ વિશ્વામિત્રજી પાસે કેવા અને કેટલા પ્રકારના દિવ્યાસ્ત્રો હતા? આ તમામ આપ વીડિયોમાં જાણી શકશો.

Published On - 1:20 pm, Tue, 19 December 23

Follow Us