Ahmedabad Fire: અમદાવાદનાં રેડિયોમિર્ચી ટાવર પાસે ચંદ્રનગર છાપરામાં લાગેલી આગ કાબુમાં, 40 કરતા વધારે ઝુપડા બળીને ખાખ

|

May 25, 2021 | 12:55 PM

Ahmedabad Fire: અમદાવાદનાં વસ્ત્રાપુર ક્રોસિંગ પાસે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર પાસે પાણીના પ્લાન્ટ પાસે આગ લાગવાની ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

Ahmedabad Fire: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે ચંદ્રનગર છાપરામાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ છે. ગેસ સિલિન્ડરમાં બ્લા્ટ બાદ એકાએક આગ લાગી હતી. જેમાં 40થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે.

13થી વધુ ફાયર ફાઇટર દ્વારા 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. લગભગ 8 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન છે. સદનસીબે આ આગમાં જાનહાનિ નથી થઇ. પરંતુ ઝૂંપડાઓ આગમાં ખાખ થઇ જતા સ્થાનિકોએ માગ કરી છે કે સરકાર તેમને આર્થિક સહાય કરે

Published On - 10:53 am, Tue, 25 May 21

Next Video