આ નેટવર્ક કંપની 179 રુપિયાના રિચાર્જ સાથે આપી રહી છે 2 લાખ રુપિયાનો વીમો

|

Jan 19, 2020 | 10:58 AM

દેશની ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને નવા ગ્રાહકોને કંપનીની સાથે જોડાઈ તે માટે નવા પ્લાન્સ પણ કંપની લાવતી હોય છે. એરટેલ કંપની એક એવો પ્લાન લાવી છે જેને રિચાર્જ કરવાથી જીવન વીમા કવચ પણ મળી રહ્યું છે. આજેપણ દેશમાં અમુક લોકો પાસે લાઈફ ઈન્સ્યોરન્સ નથી ત્યારે આ પ્લાન ખરીદવાથી 2 લાખ રુપિયાનો વીમો […]

આ નેટવર્ક કંપની 179 રુપિયાના રિચાર્જ સાથે આપી રહી છે 2 લાખ રુપિયાનો વીમો

Follow us on

દેશની ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને નવા ગ્રાહકોને કંપનીની સાથે જોડાઈ તે માટે નવા પ્લાન્સ પણ કંપની લાવતી હોય છે. એરટેલ કંપની એક એવો પ્લાન લાવી છે જેને રિચાર્જ કરવાથી જીવન વીમા કવચ પણ મળી રહ્યું છે. આજેપણ દેશમાં અમુક લોકો પાસે લાઈફ ઈન્સ્યોરન્સ નથી ત્યારે આ પ્લાન ખરીદવાથી 2 લાખ રુપિયાનો વીમો મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :   Khelo India 2020 : ગુવાહાટી ખાતે ગુજરાતના સ્પર્ધકોએ જીત્યા આટલા મેડલ, વાંચો વિગત

ક્યાં રિચાર્જ પર કંપની આપી રહી છે સુવિધા?

ભારતી એરટેલ કંપની દ્વારા 179 રુપિયાનો નવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. 179 રુપિયાનું રિચાર્જ જો એરટેલ કંપનીના ગ્રાહકો કરાવશે તો તેની સાથે 2 લાખના વીમાનું કવચ પણ મળી રહ્યું છે. એરટેલ કંપનીએ ભારતી એક્સા લાઈફ ઈન્શ્યોરન્સ કંપની સાથે આ અંગે ટાઈઅપ કર્યું છે. જેમાં એક મહિના માટે 2 જીબી ડેટા ઈન્ટરનેટ, 300 એસએમએસની સુવિધા ગ્રાહકોને મળી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કંપનીએ કહ્યું કે આ વીમા કવચ 18થી 54 વર્ષના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી. રિચાર્જ કર્યા બાદ ડિજીટલ રીતે વીમાની માહિતી ગ્રાહકોને આપવામાં આવશે. જો ગ્રાહક ઈચ્છે તો આ અંગે દસ્તાવેજો કંપની પાસેથી મંગાવી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article