Gujarati NewsSportsWhich gujarati players remained unsold in ipl 2021 auction find out the details
IPL 2021ના ઓકશનમાં કયા કયા ગુજરાતી ખેલાડી રહી ગયા અનસોલ્ડ, જાણો વિગત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14 મી આવૃત્તિ એટલે કે આઈપીએલ 2021ની હરાજી 18 ફેબ્રુઆરીના રોજ યોજી હતી. જેમાં 17 ગુજરાતી ખેલાડીઓનું નામ સામેલ હતું. જાણો આમાંથી કયા ખેલાડી રહી ગયા અનસોલ્ડ. જેણે કોઈ ટીમે ના ખરીદ્યા.