વિશ્વકપમાંથી ધોની લઈ શકે છે સંન્યાસ: BCCI સૂત્ર

|

Jul 03, 2019 | 11:11 AM

એવી શક્યતા છે કે ભારતીય ટીમના વર્તમાન વિશ્વ કપનો અંતિમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીનો પણ અંતિમ મેચ બની શકે છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં માટે ક્વોલીફાઈ કરે તો લોર્ડસ પર 14 જુલાઈના રોજ વિશ્વ કપમાં વિજેતા બને તો ભારતીય ક્રિકેટના મહાન ક્રિકેટરોમાંથી એક માટે આ શ્રેષ્ઠ વિદાય બની રહેશે. BCCIના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન […]

વિશ્વકપમાંથી ધોની લઈ શકે છે સંન્યાસ: BCCI સૂત્ર

Follow us on

એવી શક્યતા છે કે ભારતીય ટીમના વર્તમાન વિશ્વ કપનો અંતિમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીનો પણ અંતિમ મેચ બની શકે છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં માટે ક્વોલીફાઈ કરે તો લોર્ડસ પર 14 જુલાઈના રોજ વિશ્વ કપમાં વિજેતા બને તો ભારતીય ક્રિકેટના મહાન ક્રિકેટરોમાંથી એક માટે આ શ્રેષ્ઠ વિદાય બની રહેશે.

BCCIના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે PTIને જણાવ્યું હતું કે ” મહેંન્દ્ર સિંહ ધોની વિશે તમે કંઈ પણ ન કહી શકો, પરંતુ એવી સંભાવના નથી કે તેઓ આ વિશ્વ કપ બાદ પણ ભારત માટે રમવાનુ શરૂ રાખે. તેમણે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનનો હોદ્દો છોડવાની નિર્ણય પણ અચાનક લીધો હતો તો આ બાબતે ભવિષ્યવાણી કરવી ખુબ જ મુશકેલ છે.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વર્તમાન પસંદગી સમિતિ ઓક્ટોબરમાં સામાન્ય બેઠક સુધી રહેવાની સંભાવના છે. અને તેઓ ચોક્કસપણે ICC વર્લ્ડ ટી 20 તરફ જોઈને ફેરફારની પ્રક્રિયા શરૂ કરશે, જે આગામી વર્ષે ઑસ્ટ્રેલિયામાં યોજાશે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article