રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રાખ્યો, કેન્દ્રીય સંસ્થાઓ પર કર્યા આ ગંભીર આક્ષેપો

|

May 25, 2019 | 12:43 PM

તો આ તરફ મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત બંગાળથી કરી છે. મમતાએ કહ્યું કે હું બંગાળના મુખ્ય પ્રધાન પદ પર વધુ સમય કામ કરવા માગતી નથી. સાથે મમતા બેનર્જીએ કહ્યું કે મતદાન સમયે કેન્દ્રની એજન્સીઓ અમારી વિરુદ્ધ કામગીરી કરી રહી હતી. સાથે રાજ્યમાં ઈમરજન્સીની પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. તો બીજી તરફ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડાઓ […]

રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રાખ્યો, કેન્દ્રીય સંસ્થાઓ પર કર્યા આ ગંભીર આક્ષેપો

Follow us on

તો આ તરફ મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત બંગાળથી કરી છે. મમતાએ કહ્યું કે હું બંગાળના મુખ્ય પ્રધાન પદ પર વધુ સમય કામ કરવા માગતી નથી. સાથે મમતા બેનર્જીએ કહ્યું કે મતદાન સમયે કેન્દ્રની એજન્સીઓ અમારી વિરુદ્ધ કામગીરી કરી રહી હતી. સાથે રાજ્યમાં ઈમરજન્સીની પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. તો બીજી તરફ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડાઓ કરાવીને વહેંચવાની કોશિશ થઈ છે.

આ પણ વાંચોઃ CWCની બેઠક બાદ રણદીપ સુરજેવાલાની પત્રકાર પરિષદઃ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું બાદ કમિટી દ્વારા કરાયો આ મહત્વનો નિર્ણય

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

તો વોટબેંક પર કહ્યું કે તણાવની સ્થિતિ ઉભી કરીને હિન્દુ મુસ્લિમના વોટનું ધ્રૃવીકરણ પણ કરાયું છે. ચૂંટણી પંચમાં તેની ફરિયાદ પણ સાંભળવામાં ન આવી હોવાનો આક્ષેપ કર્યો છો. આ વાત સાથે જ તેમણે કહ્યું કે હું મુખ્યપ્રધાનના પદ પર વધુ કામગીરી કરવા માગતી નથી. જો કે મમતાએ પોતાનો આ પ્રસ્તાવ પોતાની પાર્ટી સમક્ષ રાખ્યો હતો પણ તેના પર કોઈ નિર્ણય સામે આવ્યો નથી.

TV9 Gujarati

 

મહત્વનું છે કે રાહુલ ગાંધીએ પણ આજે યોજાયેલી કોંગ્રેસ કમિટીની બેઠકમાં રાજીનામું ધરી દીધું હતું. જે બાદ કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો છે. જે બાદ મમતા બેનર્જીએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપવાની વાત કરી છે. 2014ની ચૂંટણી બાદ મમતાની પાર્ટીના 34 સાંસદો હતા જે આ વખતે ઘટીને 22 રહી ચૂક્યા છે. જેને લઈને મમતાએ રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:30 pm, Sat, 25 May 19

Next Article