આંતરિક વિખવાદ! ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા કાઢ્યો ઉકળાટ

|

Feb 14, 2020 | 5:50 PM

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા પોતાનો ઉકળાટ કાઢ્યો છે. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચીને બની બેઠેલા નેતાઓ સામે આ બળાપો ઠાલવ્યો છે. પોતાના ટ્વીટમાં કહ્યું કે, કેટલાક વિદ્વાન નેતાઓ ગામ, જિલ્લા કે રાજ્યમાં આધાર ધરાવતા નથી. આમ છતાં સલાહકાર બની બેસી ગયા છે. પાર્ટીએ બની બેઠેલા નેતાઓને કાર્યકર […]

આંતરિક વિખવાદ! ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા કાઢ્યો ઉકળાટ

Follow us on

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા પોતાનો ઉકળાટ કાઢ્યો છે. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચીને બની બેઠેલા નેતાઓ સામે આ બળાપો ઠાલવ્યો છે. પોતાના ટ્વીટમાં કહ્યું કે, કેટલાક વિદ્વાન નેતાઓ ગામ, જિલ્લા કે રાજ્યમાં આધાર ધરાવતા નથી. આમ છતાં સલાહકાર બની બેસી ગયા છે. પાર્ટીએ બની બેઠેલા નેતાઓને કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પાડવી જોઈએ. મોઢવાડિયાએ આડકતરી રીતે શક્તિસિંહ ગોહિલ અને અહેમત પટેલ પર પ્રહાર કર્યા હોવાની વાત છે.

આ પણ વાંચોઃ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article