નવા શૈક્ષણિક સત્રથી જ શાળા શરૂ કરવા, ધો. 1થી 8મા માસ પ્રમોશન આપવા સરકારની વિચારણા

|

Dec 21, 2020 | 12:03 PM

ધો. 9થી 12ની પરિક્ષા યોજવા, બોર્ડની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીથી ભરાવાની સંભાવના ગુજરાતમાં આગામી વર્ષના શૈક્ષણિક સત્રથી જ શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ચાલુ વર્ષે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધોરણ 9થી 12ની પરિક્ષા યોજવા સરકાર વિચારણા કરી રહી હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે. કોરોનાકાળમાં ધોરણ […]

નવા શૈક્ષણિક સત્રથી જ શાળા શરૂ કરવા, ધો. 1થી 8મા માસ પ્રમોશન આપવા સરકારની વિચારણા

Follow us on

ધો. 9થી 12ની પરિક્ષા યોજવા, બોર્ડની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીથી ભરાવાની સંભાવના

ગુજરાતમાં આગામી વર્ષના શૈક્ષણિક સત્રથી જ શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ચાલુ વર્ષે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધોરણ 9થી 12ની પરિક્ષા યોજવા સરકાર વિચારણા કરી રહી હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે. કોરોનાકાળમાં ધોરણ 1થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે તો સંભવ છે કે બાળકોને કોરોનાનુ સંક્રમણ લાગી શકે છે. જ્યારે 9થી 12ના વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે પરિક્ષા લઈ શકાશે.જાન્યુઆરી 2021થી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષા માટેના ફોર્મ ભરવાનું શરૂ કરાશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Next Article