Patan : ત્રણ ગામોના લોકોની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

|

Feb 04, 2021 | 4:44 PM

Patan : ત્રણ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકોમાં રોષ છે.

Patan : સિદ્ધપુર તાલુકાના ત્રણ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામમા પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાથી લોકોમાં રોષની લાગણી છે. લોકોની ફરિયાદ છે કે એકવાર ચૂંટણી યોજાઈ ગયા બાદ નેતાઓ લોકોની વાત સાંભળતા પણ નથી.ગામોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓ ન હોવાથી લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ ગામમાં નેતાઓના પ્રચાર ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

Published On - 4:43 pm, Thu, 4 February 21

Next Video