જો CWC રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરશે તો, આ નેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે

|

Jul 01, 2019 | 5:26 AM

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી તેને ઘણા દિવસથી મનાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એક નવા સમાચાર સામે આવ્યા છે. જો રાહુલ ગાંધીને મનાવવામાં નિષ્ફળતા હાથ લાગી તો, સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે. See more આ પણ વાંચોઃ સબસિડી […]

જો CWC રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરશે તો, આ નેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે

Follow us on

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી તેને ઘણા દિવસથી મનાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એક નવા સમાચાર સામે આવ્યા છે. જો રાહુલ ગાંધીને મનાવવામાં નિષ્ફળતા હાથ લાગી તો, સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે.

આ પણ વાંચોઃ સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, એક બોટલના માત્ર આટલા રૂપિયા ચૂકવવા પડશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, લોકસભામાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. અને રાહુલના સમર્થનમાં દેશભરના 140થી વધુ કોંગી નેતાઓએ પણ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 5:18 am, Mon, 1 July 19

Next Article