
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી તેને ઘણા દિવસથી મનાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એક નવા સમાચાર સામે આવ્યા છે. જો રાહુલ ગાંધીને મનાવવામાં નિષ્ફળતા હાથ લાગી તો, સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે.
આ પણ વાંચોઃ સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, એક બોટલના માત્ર આટલા રૂપિયા ચૂકવવા પડશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે, લોકસભામાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. અને રાહુલના સમર્થનમાં દેશભરના 140થી વધુ કોંગી નેતાઓએ પણ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.
Published On - 5:18 am, Mon, 1 July 19