જો CWC રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરશે તો, આ નેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી તેને ઘણા દિવસથી મનાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એક નવા સમાચાર સામે આવ્યા છે. જો રાહુલ ગાંધીને મનાવવામાં નિષ્ફળતા હાથ લાગી તો, સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે. See more આ પણ વાંચોઃ સબસિડી […]

જો CWC રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરશે તો, આ નેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે
| Updated on: Jul 01, 2019 | 5:26 AM

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી તેને ઘણા દિવસથી મનાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એક નવા સમાચાર સામે આવ્યા છે. જો રાહુલ ગાંધીને મનાવવામાં નિષ્ફળતા હાથ લાગી તો, સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે.

આ પણ વાંચોઃ સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, એક બોટલના માત્ર આટલા રૂપિયા ચૂકવવા પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, લોકસભામાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. અને રાહુલના સમર્થનમાં દેશભરના 140થી વધુ કોંગી નેતાઓએ પણ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 5:18 am, Mon, 1 July 19