SURAT : પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ કેમ ન ભર્યું ઉમેદવારી ફોર્મ ? કેમ થયા નારાજ ?

|

Feb 06, 2021 | 5:01 PM

SURAT : પાટીદાર નેતા ધાર્મિક માલવિયા નારાજ થયા છે. કોંગ્રેસમાંથી ટિકિટ મળી પણ ઉમેદવારી ફોર્મ ધાર્મિક માલવિયાએ ન ભર્યું.

SURAT : પાટીદાર નેતા ધાર્મિક માલવિયા નારાજ થયા છે. કોંગ્રેસમાંથી ટિકિટ મળી પણ ઉમેદવારી ફોર્મ ધાર્મિક માલવિયાએ ન ભર્યું. વોર્ડ નંબર-3માંથી કોંગ્રેસમાંથી ધાર્મિક માલવિયાને ટિકિટ મળી હતી. PAAS નેતા ધાર્મિક માલવિયાએ ફોર્મ ભરવાનો ઇન્કાર કર્યો છે.

 

Published On - 5:01 pm, Sat, 6 February 21

Next Video