SURAT : પૂર્વ ડે.મેયર નિરવ શાહની ટિકિટ કપાવવાની સંભાવના, સમર્થકોમાં નારાજગી

|

Feb 02, 2021 | 6:58 PM

SURAT : ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સુરતમાં વિરોધ થયો છે. 3 ટર્મ અને 60 વર્ષના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાના નિર્ણય સામે વિરોધ છે.

SURAT : ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સુરતમાં વિરોધ થયો છે. 3 ટર્મ અને 60 વર્ષના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાના નિર્ણય સામે વિરોધ છે. મનપાના પૂર્વ ડે.મેયર નિરવ શાહના સમર્થનમાં લોકો એકત્રિત થયા હતા. નિરવ શાહ છેલ્લા ત્રણ ટર્મથી વોર્ડ નં-10થી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી નિરવ શાહની ટિકિટ કપાવવાની સંભાવના છે. જેથી નિરવ શાહનું નામ કાપવાની શક્યતાથી તેના સમર્થનોમાં નારાજગી છવાઇ છે.

 

Published On - 6:58 pm, Tue, 2 February 21

Next Video