CM વિજય રૂપાણીને કોણે પત્ર લખી આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ?

|

Feb 06, 2019 | 4:54 AM

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નવા વિવાદો અને માહિતીઓ સામે આવતી રહી છે. ત્યારે હવે જ્યારે રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે દરરોજ કંઈ ને કંઈ નવી ગતિવિધિઓ સામે આવી રહી છે. જુઓ VIDEO:   ત્યારે હવે સરદાર પટેલ ગ્રુપ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક […]

CM વિજય રૂપાણીને કોણે પત્ર લખી આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ?

Follow us on

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નવા વિવાદો અને માહિતીઓ સામે આવતી રહી છે. ત્યારે હવે જ્યારે રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે દરરોજ કંઈ ને કંઈ નવી ગતિવિધિઓ સામે આવી રહી છે.

જુઓ VIDEO:

 

ત્યારે હવે સરદાર પટેલ ગ્રુપ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખી 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. SPG દ્વારા લખાયેલા આ પત્રમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઉદ્ભવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગણી કરાઈ છે. SPGના પ્રવક્તા પૂર્વીન પટેલ અને લાલજી પટેલે મુખ્યપ્રધાનને લખીને માગણી કરી છે કે સરકારે અગાઉ આપેલા વચનો પાળ્યા નથી. જેનું 10 દિવસમાં નિરાકરણ લાવવાની માગ કરી છે. સાથે જ સરકારે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે તે જણાવવાની પણ માગ કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાથે જ આ પત્રમાં કહેવાયું છે કે જો આમ નહીં કરવામાં આવે તો પાટીદાર અને સવર્જ સમાજ સરકાર વિરોધ કાર્યક્રમ આપશે.

[yop_poll id=1129]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article