કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે સોનિયા ગાંધી યથાવત

|

Aug 24, 2020 | 12:52 PM

સોમવારે દિવસભર ચાલેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ એ નક્કી કરાયુ કે હાલમાં સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે યથાવત રહે. અને કોંગ્રેસના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટેની પ્રક્રિયા અને ચચર્ચા યથાવત રાખવામાં આવે. કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી સિવાય કોંગ્રેસના કેટલાક નેતાઓએ પક્ષમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા અંગે લખેલા પત્ર અને પત્ર લખનારની […]

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે સોનિયા ગાંધી યથાવત

Follow us on

સોમવારે દિવસભર ચાલેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ એ નક્કી કરાયુ કે હાલમાં સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે યથાવત રહે. અને કોંગ્રેસના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટેની પ્રક્રિયા અને ચચર્ચા યથાવત રાખવામાં આવે. કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી સિવાય કોંગ્રેસના કેટલાક નેતાઓએ પક્ષમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા અંગે લખેલા પત્ર અને પત્ર લખનારની ટીકા કરવામાં આવી હતી.

 

Next Article