
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરે શપથ ગ્રહણ કરશે. ઠાકરે પરિવારના સભ્યમાંથી ઉદ્ધવ ઠાકેર પ્રથમ વખત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. ત્યારે દેશભરના તમામ નેતાઓ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ શિવાજી પાર્ક ખાતે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં હાજર નહીં રહે સોનિયા ગાંધી, પત્ર લખી આપી જાણકારી
Published On - 1:07 pm, Thu, 28 November 19