કોંગ્રેસ vs કોંગ્રેસ : જાણો મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સિંધિયાએ શું આપી ચેતવણી?

|

Feb 13, 2020 | 5:34 PM

કોંગ્રેસ પાર્ટી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં એકપણ સીટ હાસલ કરી શકી નથી. આ બાજુ જ્યાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોંગ્રેસના નેતાઓ જ સરકારને ચેતવણી આપી રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોરાદિત્ય સિંધિયાએ જો કોંગ્રેસે ઘોષણાપત્રમાં કરેલાં વાયદાઓ પુરા ના થાય તો રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ લોકો સાથે કરવાની ચીમકી ઉચ્ચારી છે. Facebook પર તમામ […]

કોંગ્રેસ vs કોંગ્રેસ : જાણો મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સિંધિયાએ શું આપી ચેતવણી?

Follow us on

કોંગ્રેસ પાર્ટી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં એકપણ સીટ હાસલ કરી શકી નથી. આ બાજુ જ્યાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોંગ્રેસના નેતાઓ જ સરકારને ચેતવણી આપી રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોરાદિત્ય સિંધિયાએ જો કોંગ્રેસે ઘોષણાપત્રમાં કરેલાં વાયદાઓ પુરા ના થાય તો રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ લોકો સાથે કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આ પણ વાંચો :   20 વર્ષ બાદ મેચ ફિક્સીંગના આરોપી સંજીવ ચાવલાને ભારત લાવવામાં મળી સફળતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 13 ફેબ્રુઆરીના દિવસે કહ્યું કે દિલ્હીમાં ચૂંટણીમાં પાર્ટીની હાર થઈ છે અને તે બાદ પાર્ટીએ પોતાની વિચારધારામાં પરિવર્તન કરવું જોઈએ. નવા વિચારની સાથે લોકોની વચ્ચે પાર્ટીએ જવાની જરૂર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રવાસી શિક્ષકોને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધીરજ રાખવા સલાહ આપી દીધી અને કહ્યું કે તે ઘોષણાપત્રનું એક એક અંગ પૂરુ ના થયું તો તમે પોતાને રસ્તાઓ પર એકલા ના સમજી લેતા. સરકાર હજુ બની છે અને તેને એકવર્ષ પણ નથી થયું. આ ઉપરાંત સિંધિયાએ કહ્યું કે વારો આવશે અને વારો ન આવે તો ચિંતા ના કરતા તમારી ઢાલ પણ હું બનીશ અને તમારી તલવાર પણ હું જ બનીશ.

આમ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ જ મધ્યપ્રદેશની કમલનાથ સરકારની સામે વિરોધના સૂર છેડ્યાં છે. આ ઉપરાંત દિલ્હી હાર અંગે પણ તેઓએ કહ્યું કે દેશ બદલી રહ્યો છે તેમ લોકોના વિચાર પણ બદલી રહ્યાં છે. આપણે(કોંગ્રેસે) બદલવું જોઈશે અને નવા દ્રષ્ટિકોણની સાથે લોકોની વચ્ચે પહોંચવું જોઈશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article