સાસણગીરમાં રેલવે લાઇન રુપાંતરણને લઇ પરિમલ નથવાણીનો વિરોધ, બ્રોડગેજ કરવાથી સિંહો પર સંકટ વધશે: નથવાણી

|

Oct 24, 2020 | 4:55 PM

સાસણગીરના જંગલોમાં રેલવે લાઇન રુપાંતરણને લઇ રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.  રેલવે લાઇન મીટર ગેજમાંથી બ્રોડગેજમાં કરવા બદલ પરિમલ નથવાણીએ વિરોધ કર્યો છે. પરિમલ નથવાણીએ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને પર્યાવરણ પ્રધાનને પત્ર લખી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નથવાણીનું કહેવું છે કે રેલવે લાઇન બ્રોડગેજ કરવાથી સિંહો પર સંકટ […]

સાસણગીરમાં રેલવે લાઇન રુપાંતરણને લઇ પરિમલ નથવાણીનો વિરોધ, બ્રોડગેજ કરવાથી સિંહો પર સંકટ વધશે: નથવાણી

Follow us on

સાસણગીરના જંગલોમાં રેલવે લાઇન રુપાંતરણને લઇ રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.  રેલવે લાઇન મીટર ગેજમાંથી બ્રોડગેજમાં કરવા બદલ પરિમલ નથવાણીએ વિરોધ કર્યો છે. પરિમલ નથવાણીએ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને પર્યાવરણ પ્રધાનને પત્ર લખી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નથવાણીનું કહેવું છે કે રેલવે લાઇન બ્રોડગેજ કરવાથી સિંહો પર સંકટ વધશે.

 

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article