રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં ‘વીર’

|

Jun 14, 2019 | 1:43 PM

રાજસ્થાન સરકારની નજરમાં હવે સાવરકર ‘વીર’ રહ્યાં નથી કારણ કે સરકારે દાખલ કરેલાં નવા અભ્યાસક્રમમાં સાવરકરના ઈતિહાસને લઈને જૂના પાઠને હટાવી દીધો છે. જો કે ભાજપના વિરોધ બાદ આ પાઠ હટાવવાનો નિર્ણય પાછો લઈ લેવાયો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો Web Stories View more કથાકાર […]

રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં વીર

Follow us on

રાજસ્થાન સરકારની નજરમાં હવે સાવરકર ‘વીર’ રહ્યાં નથી કારણ કે સરકારે દાખલ કરેલાં નવા અભ્યાસક્રમમાં સાવરકરના ઈતિહાસને લઈને જૂના પાઠને હટાવી દીધો છે. જો કે ભાજપના વિરોધ બાદ આ પાઠ હટાવવાનો નિર્ણય પાછો લઈ લેવાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

આ નિર્ણય તો પાછો સરકારે લઈ લીધો પણ સાવરકરને લઈને અમુક એવી વાતો હવે ઉમેરવામાં આવી છે જેના લીધે કહીં શકાય કે સાવરકર ‘વીર’ રહ્યાં નથી. નવા પાઠ્યપુસ્તકોમાં સાવરકર વિશે એવું લખવામાં આવ્યું છે કે તેઓ સેલ્યુલર જેલમાં અંગ્રેજ સરકારની યાતનાઓ સહન કરી શક્યા નહોતા અને તેના લીધે અંગ્રેજ સરકાર પાસે માફી માગી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વધુમાં સાવરકરે માફી માગતી વખતે પોતાને પોર્ટુગીઝનો દીકરો ગણાવ્યો હતો. પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 19 નવેમ્બર 1941ના રોજ સાવરકરે અંગ્રેજ સરકારની સામે દયાની અરજી કરી હતી. સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે સાવરકરે આઝાદીની લડાઈમાં તો યોગદાન આપ્યું છે સાથે જ ક્યારેક એવી પરિસ્થતિ પણ આવી જ્યારે તેઓ અંગ્રેજ સરકારની સાથે સમાધાન કરવા પણ તૈયાર થઈ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આ નવા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં સાવરકરના સારા-નરસા પાસાઓને એક સાથે જ પીરસી દેવાથી વિવાદ ઉભો થયો છે. વીર સાવરકર કહીને બોલાવવામાં આવે છે તે સાવરકર હવે રાજસ્થાન સરકારના પાઠ્યપુસ્તકોમાં અંગ્રેજ સરકારની માફી માગતા હોય તેવા ઈતિહાસ સાથે ભણાવવામાં આવશે અને આ બાબતને લઈને વિવાદ વકરી રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article