નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં ‘Entry’, જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના

|

Jan 23, 2019 | 8:25 AM

આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની […]

નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં Entry, જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના

Follow us on

આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે.

કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની ગયેલી લોકસભાની આગામી ચૂંટણી પહેલા પોતાનો ટ્રંપનો એક્કો કાઢ્યો છે. લાંબા સમયની રાહ બાદ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય રાજકારણમાં આવી રહ્યાં છે અને કોંગ્રેસે તેમને મહાસચિવ બનાવવાનું એલાન કર્યું છે. તેમને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.

TV9 Gujarati

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી આ પદ પર પોતાનો કાર્યભાળ સંભાળશે. પાર્ટીએ તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવ્યા છે. તેમને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. તે પહેલા તેમને મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવાની અટકળો હતી.

અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. કે.સી.વેણુગોપાલ કોંગ્રેસ સંગઠનના પ્રભારી હશે.

[yop_poll id=756]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article