PM નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત, 12 જાન્યુઆરીએ આવશે માદરે વતન

|

Dec 28, 2020 | 6:16 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર માદરે વતન ગુજરાત આવશે. 12 જાન્યુઆરીએ અમદાવાદના સરદારધામના કાર્યક્રમમાં હાજર રહેશે. PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન, કેવડીયા રેલવે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શકે છે.

PM નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત, 12 જાન્યુઆરીએ આવશે માદરે વતન

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર માદરે વતન ગુજરાત આવશે. 12 જાન્યુઆરીએ અમદાવાદના સરદારધામના કાર્યક્રમમાં હાજર રહેશે. PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન, કેવડીયા રેલવે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શકે છે.

Next Article