વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો

|

Jan 28, 2019 | 9:07 AM

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે, તે પ્રશ્નના જવાબ પર છે. ગત લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે લોકસભા મત વિસ્તારોમાંથી ચૂંટણી લડી હતી. તેમાં એક બેઠક હતી ઉત્તર પ્રદેશની વારાણસી અને ગુજરાતની વડોદરા. બંને બેઠકો પરથી તેમનો વિજય થયો હતો, પણ તેમણે વડોદરા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો

Follow us on

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે, તે પ્રશ્નના જવાબ પર છે.

ગત લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે લોકસભા મત વિસ્તારોમાંથી ચૂંટણી લડી હતી. તેમાં એક બેઠક હતી ઉત્તર પ્રદેશની વારાણસી અને ગુજરાતની વડોદરા. બંને બેઠકો પરથી તેમનો વિજય થયો હતો, પણ તેમણે વડોદરા બેઠક પરથી રાજીનામુ આપ્યુ હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો : આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !

વારાણસી બેઠક પરથી સાંસદ તરીકે જળવાઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી ચૂંટણી લડશે ? સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગેનો નિર્ણય થઈ ચુક્યો છે કે મોદી ફરી એક વાર વારાણસીથી જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ જો બે બેઠક પરથી ચૂંટણી લડે, તો તેમાં વડોદરા કે ગુજરાતની કોઈ બીજી બેઠક હશે કે કેમ ? તે તો નક્કી નથી, પરંતુ મોદીની એક બેઠક ફાઇનલ છે વારાણસી.

મોદી વારાણસીથી ચૂંટણી લડશે, તેની પાછળ અનેક મહત્વના કારણો છે. આનો સીધો મતલબ એ છે કે મોદી વારાણસીમાં સાંસદ તરીકે પોતે કરેલા કાર્યોના નામ પર વોટ માંગશે.

અહીં એક વાત નોંધવા જેવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી વારાણસીથી ચૂંટાયા, ત્યારથી અત્યાર સુધી લગભગ 18-19 વખત વારાણસીનો પ્રવાસ કરી ચુક્યા છે.

મોદીએ વારાણસીથી વિજય મેળવ્યા બાદ કાશી (વારાણસી)ને ક્યોટો બનાવવાની વાત કહી હતી. એવામાં જો મોદી ફરીથી અહીંથી જ ચૂંટણી લડશે, તો તેમના માટે પોતાના કામોનો હિસાબ આપવાની તક પણ મળશે.

બીજી બાજુ ગૃહ પ્રધાન રાજનાથ સિંહની બેઠક પણ ફાઇનલ થઈ ગઈ છે. રાજનાથ હાલમાં લખનઊથી સાંસદ છે અને તેઓ પણ લોકસભા ચૂંટણી 2019માં લખનઊથી જ ફરી ઝંપલાવશે.

[yop_poll id=859]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article