વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદુક ફોડી રહ્યું છે : CM રૂપાણી

|

Dec 19, 2020 | 6:47 PM

નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. પરંતુ વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદૂક ફોડી રહ્યું છે. આ નિવેદન કર્યું છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. એક તરફ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી ખાતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂત સંમેલનો કરીને ભાજપ કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યું છે. ત્યારે કરમસદ ખાતે આયોજીત […]

વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદુક ફોડી રહ્યું છે : CM રૂપાણી

Follow us on

નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. પરંતુ વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદૂક ફોડી રહ્યું છે. આ નિવેદન કર્યું છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. એક તરફ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી ખાતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂત સંમેલનો કરીને ભાજપ કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યું છે. ત્યારે કરમસદ ખાતે આયોજીત ખેડૂત સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી. અને ખેડૂતોને કૃષિ કાયદાથી અવગત કરાવ્યા. જ્યાં મુખ્યપ્રધાને વિપક્ષ પર પ્રહારો કર્યા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

Next Article