મહાશિવરાત્રી: જૂનાગઢના ભવનાથ મેળામાં કિન્નર અખાડાને સ્થાન, જુઓ VIDEO

ભવનાથનો મેળો આધ્યાત્મિક રીતે મહત્વ ધરાવે છે અને અહીં વિવિધ અખાડાઓના સાધુ સંતો આવી છે. આ વખતે પહેલીવાર કિન્નર અખાડાને મેળામાં સ્થાન આપવામાં આવ્યું છે.  શિવરાત્રીના મેળામાં ભક્તો જૂનાગઢ આવી જાય છે અને 250થી વધારે ભજનમંડળીઓ પણ સતત ભગવાનના ભજન કરે છે. જુઓ અમારી રજૂઆત… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

મહાશિવરાત્રી:  જૂનાગઢના ભવનાથ મેળામાં કિન્નર અખાડાને સ્થાન, જુઓ VIDEO
| Updated on: Feb 19, 2020 | 5:07 PM

ભવનાથનો મેળો આધ્યાત્મિક રીતે મહત્વ ધરાવે છે અને અહીં વિવિધ અખાડાઓના સાધુ સંતો આવી છે. આ વખતે પહેલીવાર કિન્નર અખાડાને મેળામાં સ્થાન આપવામાં આવ્યું છે.  શિવરાત્રીના મેળામાં ભક્તો જૂનાગઢ આવી જાય છે અને 250થી વધારે ભજનમંડળીઓ પણ સતત ભગવાનના ભજન કરે છે. જુઓ અમારી રજૂઆત…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ગાંધીનગરમાં LRD ભરતી મુદ્દે છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:06 pm, Wed, 19 February 20