ગ્રેટર નોઈડામાં વડાપ્રધાન મોદીનો પાકિસ્તાન પર પ્રહાર, ઍર સ્ટ્રાઈક પછી તો રડવા લાગ્યું છે પાકિસ્તાન

|

Mar 09, 2019 | 9:53 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ચૂંટણી આચારસંહીતા લાગૂ થયાં પહેલા ગ્રેટર નોઈડાને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ધઘાટન કર્યુ. તેમાં નોઈડા સિટી સેન્ટર નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેકશન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પુરાત્તવ સંસ્થાન સામેલ છે. તેના સિવાય ખુર્જા અને બકસર પાવર પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. Web […]

ગ્રેટર નોઈડામાં વડાપ્રધાન મોદીનો પાકિસ્તાન પર પ્રહાર, ઍર સ્ટ્રાઈક પછી તો રડવા લાગ્યું છે પાકિસ્તાન

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ચૂંટણી આચારસંહીતા લાગૂ થયાં પહેલા ગ્રેટર નોઈડાને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ધઘાટન કર્યુ.

તેમાં નોઈડા સિટી સેન્ટર નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેકશન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પુરાત્તવ સંસ્થાન સામેલ છે. તેના સિવાય ખુર્જા અને બકસર પાવર પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વડાપ્રધાને કહ્યું કે વર્ષ 2010માં પુનામાં એક બેકરીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, તે વર્ષે વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર બોમ્બ બ્લાસ્ટ થયો. વર્ષ 2011માં મુંબઈ ફરી આતંકી હુમલો થયો. ઓપેરા હાઉસ, જાવેરી બજાર, દાદરમાં બોમ્બ બ્લાસ્ટ થયા. દિલ્હી હાઈકોર્ટની સામે પણ બોમ્બ બ્લાસ્ટ થયો. સર્જીકલ સ્ટ્રાઈક અને ઍક સ્ટ્રાઈક પછી આતંકવાદીઓને સમજાઈ ગયું કે આ જુનું ભારત નથી. દેશના વીર તેમને જવાબ આપી રહ્યા છે પણ આ દેશના નાગરીક તરીકે આપણે પણ સાવચેતી રાખવીએ આપણી જવાબદારી છે.

TV9 Gujarati

ઉરી પછી આપણાં પાસે પૂરાવા માંગી રહ્યાં હતા. પુલાવામા હુમલા થયો તો ભારતના વીરોએ જે કામ કર્યુ તે કામ દાયકાઓ સુધી નથી થયું. આપણાં વીરોએ આતંકીઓને તેમના ઘરમાં ઘુસીને ઠાર કર્યા છે. ભારત ક્યારેય નહીં ભુલી શકે કે 26 નવેમ્બર,2008એ મુંબઈમાં પાકિસ્તાનથી આવેલ 10 આતંકીઓએ હુમલો કર્યો હતો. તેના બધા જ પૂરાવા પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓને મોકલાતા હતા, પણ ભારતે શું કર્યુ, પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપ્યો? તે સમયે આપણી વાયુસેનાએ કહ્યું કે અમને છુટી આપવામાં આવે પણ આપણા સુરક્ષાદળોને છુટ આપવામાં ના આવી. મુંબઈ હુમલા વખતે સેના ઘણી રોષે ભરાઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article